સાવધાન! જુઓ આપના ઘરમાં કેન્સર ક્યાં ક્યાં છૂપાયેલો છે
[સ્વાસ્થ્ય] શું આપ જાણો છો કે આપના ઘરોમાં કેન્સર જેવી ભયાનક બીમારી છૂપાયેલી છે. આપ ભલે ગમે તેટલી ચોખ્ખાઇ રાખતા હોવ પરંતુ તેનાથી પીછો છોડાવવો સરળ નથી. કહેવાનો અર્થ એ છે કે જાણ્યે-અજાણ્યે આપે ખુદ કેન્સરને આપના ઘરમાં પોશી રહ્યા છો.
તાજા સ્ટડીથી માલૂમ પડે છે કે આપના ઘરોમાં ઉપયોગમાં થનારા જરૂરી ચીજ-વસ્તુઓમાં કેન્સરના અવશેષો છૂપાયેલા હોઇ શકે છે. જેમાં કીટનાશકથી લઇને ઓછી માત્રામાં ઉપયોગમાં લેવાતી દવાઓનો પણ સમાવેશ થાય છે.
28 દેશોના 174 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એ તારણ આવ્યું છે કે ઘરોમાં રોજ ઉપયોગમાં લેવાતા સામાનોમાં કેન્સર છે. ઘરોમાં ઉપયોગ કરતા કેમિકલ્સના રિએક્શન પર શોધ કરવામાં આવી છે. આ શોધ અનુસાર આ તમામ કેમિકલ્સના સંયુક્ત પ્રભાવથી ભવિષ્યમાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

જાણો કેમિકલ રિએક્શન
આ શોધમાં 85 કેમિકલ્સને સામેલ કરવામાં આવ્યા, જેમાં કેમિકલ્સના પ્રભાવ અને તેના 11 લક્ષણોની વચ્ચે સંબંધ શોધવાની કોશિશ કરી, જે કેંસરની ઓળખ કરાવે છે.

બચીને રહેવું
તેમાંથી 50 કેમિકલ્સ એવા મળી આવ્યા છે જે કેન્સરનું કારણ બને છે. જ્યારે 13 કેમિકલ્સ એવા છે જે બાકી કેમિકલ્સના મુકાબલે કોઇને ઝડપથી કેન્સર ફેલાવે છે.

કેવી રીતે ઓળખશો
તેમાં જંતુનાશક, ફંગસનાશક, પેસ્ટીસાઇડ, ફૂડ કંટેનર, વોટર વોટલ્સ, હાથ ધોવાના કેમિકલ્સ, કોસ્મેટિક, ખેંચના ઇલાજની દવા, માથાના દુ:ખાવાની દવા, તાવની દવા, પેઇન્ટ, નિર્માણ સામગ્રી, એરક્રાફ્ટ, વોશિંગ પાઉડર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

સાવધાન
આપને જણાવી દઇએ કે અત્યાર સુધી પ્લાસ્ટિકમાં ઉપયોગ થનારા બીપીએ અથવા ટૂથપેસ્ટમાં ઉપયોગ થતા ટ્રાઇકલસન જેવા કેમિકલ્સ પણ આપના શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
