ઋતિક-કંગનાનો કેસ ખતમ.. આ છે ચૂકાદો
ઋતિક રોશન અને કંગના રનોટ વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઇ હવે ખતમ થઇ ગઇ છે. વાંચો કેવી રીતે...
કંગના રનોટ અને ઋતિક રોશન વચ્ચેની કાનૂની લડાઇ આખરે ખતમ થઇ ગઇ છે. પોલિસનું કહેવુ છે કે ઋતિક રોશનના ઇમેલ આઇડીનું સર્વર યુએસનું છે માટે આ ઇમેલ આઇડીની તપાસ થઇ શકી નથી. આ જ કારણે કેસ જ બંધ કરવો પડ્યો.
પોલિસે જણાવ્યુ કે તે ઇમેલ આઇડી કોણ વાપરતુ હતુ તે જાણવુ મુશ્કેલ છે. તમને જણાવી દઇએ કે કંગનાએ કહ્યું હતુ કે તે અને ઋતિક રિલેશનમાં હતા અને ઋતિક કંગનાને ઇમેલ પણ કરતો હતો. ત્યારબાદ ઋતિકે સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ દાખલ કરી હતી કે કોઇ મારા નામે કંગનાને મેલ્સ મોકલી રહ્યુ હતુ.

કંગનાનું કહેવુ છે
વળી આ તરફ કંગનાનું હજુ પણ કહેવુ છે કે ઋતિક જ તેની સાથે વાત કરતા હતા અને તેમના દ્વારા લગાવાયેલા તમામ આરોપ ખોટા છે.

આરોપોનું ખંડન
ઋતિકે આ આરોપોનું ખંડન કરતા કહ્યુ કે આ બધુ આટલા મોટા સ્કેંડલમાં તબદીલ થવા પહેલા સુધી આ એક્ટ્રેસે પહેલા ક્યારેય આ ઇમેલનો ઉલ્લેખ કર્યો નહિ.

કંગનાને પ્રપોઝ
કંગના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવુ હતુ કે ઋતિક કંગનાને પ્રપોઝ કરવા માટે પેરિસ પણ ગયા હતા.

‘આશિકી 3' માંથી કંગનાની બાદબાકી
વાસ્તવમાં થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ‘આશિકી 3' માંથી ઋતિકના કહેવા પર જ કંગનાને કાઢવામાં આવી હતી.

આશ્ચર્યજનક અફવાઓ
કંગનાએ આ અંગે કહ્યુ કે મને ઘણી આશ્ચર્યજનક અફવાઓ સાંભળવા મળી રહી છે. એક નાસમજ પણ કહી શકે કે આ અફવાઓ ક્યાંથી આવી રહી છે.

ઇમેલ્સ
આ ઇમેલ્સ hroshan@ email.com વાળા આઇડી પરથી મોકલવામાં આવ્યા હતા.

કોઇ આઇડી નથી
આ મેલ આઇડી અંગે ઋતિકે કહ્યું હતુ કે આ નામનું તેનુ કોઇ આઇડી નથી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
