For Daily Alerts
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની રણનીતિ ઘડવા અણ્ણા દિલ્હીમાં
આઇએસી અનુસાર સર્વેક્ષણ દરમિયાન સાત લાખ 37 હજાર 41 લોકોમાંથી પાંચ લાખ 61 હજાર 791 લોકો પક્ષ બનાવવાની તરફેણમાં છે. આ સર્વે મોબાઇલ એસએમએસ, ઇમેઇલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.
અણ્ણા હઝારે કહેતા આવ્યા છે કે તેઓ કોઇ પક્ષ રચવાના નથી અને કોઇ ચૂંટણી લડવાના નથી. જોકે કેજરીવાલ અલગ પક્ષ રચી ચૂંટણી લડવાના હિમાયતી છે.
anna hazare arvind kejriwal delhi movement corruption ભ્રષ્ટાચાર આંદોલન અણ્ણા હઝારે દિલ્હી અરવિંદ કેજરિવાલ
English summary
Anna Hazare in Delhi today. he will take some action for Movement against corruption.