ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની રણનીતિ ઘડવા અણ્ણા દિલ્હીમાં

આઇએસી અનુસાર સર્વેક્ષણ દરમિયાન સાત લાખ 37 હજાર 41 લોકોમાંથી પાંચ લાખ 61 હજાર 791 લોકો પક્ષ બનાવવાની તરફેણમાં છે. આ સર્વે મોબાઇલ એસએમએસ, ઇમેઇલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.
અણ્ણા હઝારે કહેતા આવ્યા છે કે તેઓ કોઇ પક્ષ રચવાના નથી અને કોઇ ચૂંટણી લડવાના નથી. જોકે કેજરીવાલ અલગ પક્ષ રચી ચૂંટણી લડવાના હિમાયતી છે.












Click it and Unblock the Notifications
