અમદાવાદ નજીક બગોદરા પાસે 25 કરોડની લૂંટ

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 12 વાગ્યા પછી એ જ ટ્રક પાલનપુર-ડીસા રોડ પરથી મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી 1 કરોડની આસપાસનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે 24 કરોડનો માલ લુંટારાઓ લઇ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આ લૂંટમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર પર શંકાના દાયરામા પોલીસે મુક્યા હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે, રાજકોટ રહેતા વિષ્ણુભાઇ પટેલની ઇશ્વરભાઇ બેચરભાઇ નામની આંગડિયા પેઢી તથા ટ્રાન્સપોટેશનનો ધંધો અમદાવાદના રતનપોળમાં છે. રાજકોટના સોનાના વેપારીઓ અવાર નવાર આ ટ્રાન્સપોટેશન થકી પોતાના માલ-સામાનની હેરાફેરી કરતા હતા. ગત રાત્રે પણ આ જ રીતે આ ટ્રાન્સપોટેશનની ટ્રકમાં રાજકોટની કેટલીક વેપારી પેઢીનો માલ-સામાન લઇ જવામાં આવી રહ્યો હતો, ત્યારે આ સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે લુંટારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
