માયાવતીએ જનસભાને કહ્યું ઉનાકાંડમાં ભાજપ ન્યાય નહીં આપે!
ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા દલિતોને મળવા માટે બસપા સુપ્રીમો માયાવતી આજે અમદાવાદની મુલાકાતે છે અને તેઓ અમદાવાદ એરપોર્ટથી આવીને સારંગપુર ખાતે પહોંચ્યા છે. સારંગપુર ખાતે તેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સારંગપુરમાં મોટીસંખ્યામાં બસપા કાર્યકરો સમક્ષ માયાવતીએ જનસભાને સંબોધી હતી અને ગુજરાત સરકાર અને ભાજપ પર નિશાન તાક્યું હતું.
ઉના દલિત કાંડ મામલે બોલતા માયાવતીએ કહ્યું કે ભાજપવાળા દલિતોને ન્યાય નહી આપી શકે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે કંઇ કર્યું નહીં એટલે મારે અહીં આવવું પડ્યું. નોંધનીય છે કે ચોર્ટર પ્લેનમાં આવેલી માયાવતીને ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી.

વળી સિવિલ હોસ્પિટલ ખાતે ઉના કાંડના પીડિત દલિત યુવાનો સાથે મુલાકાત વખતે પણ સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. ત્યારે આજના એક દિવસના આ કાર્યક્રમ બાદ માયાવતી પરત ફરવાના છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
