ECએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 7 લોકોને નોટિસ મોકલી

આચારસંહિતાના ભંગ રૂપે પહેલા નોરતે ડભોઇ ખાતે આયોજીત ગરબા મહોત્સવની આમંત્રણ પત્રિકામાં સાંસદના નામનો હોદ્દા સાથેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાબતે કાર્યક્રમમાં હાજર સાંસદ, આયોજકોને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
ડભોઇ કોલજ ગ્રાઉન્ડ પર આયોજીત ગરબા મહોત્સવની આમંત્રણ પત્રિકામાં ભાજપના સાંસદ બાળકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય રામસિંહ રાઠવાના નામનો અતિથિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના નામ સાથે તેમના હોદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ બાબતની તપાસમાં કાર્યક્રમનાં ઉદઘાટનમાં સાંસદ રામસિંહ રાઠવા હાજર રહયા હોય અને તેમના હોદ્દાનો પણ પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. જેના પગલે આદર્શ આચારસંહિતા અમલના જિલ્લા સંકલન અધિકારી એન વી ચૂડાસમાએ સાંસદ રામસિંહ રાઠવા તેમજ મહોત્સવના આયોજક અને બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અતુલ પટેલ, મુકેશ શાહ, શંશિકાંત પટેલ, ભાવના ભટ્ટ, સી. એમ. પટેલ અને બાળકુષ્ણ પટેલને શોકોઝ નોટીસ આપવામાં આવી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
