ECએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 7 લોકોને નોટિસ મોકલી

આચારસંહિતાના ભંગ રૂપે પહેલા નોરતે ડભોઇ ખાતે આયોજીત ગરબા મહોત્સવની આમંત્રણ પત્રિકામાં સાંસદના નામનો હોદ્દા સાથેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાબતે કાર્યક્રમમાં હાજર સાંસદ, આયોજકોને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
ડભોઇ કોલજ ગ્રાઉન્ડ પર આયોજીત ગરબા મહોત્સવની આમંત્રણ પત્રિકામાં ભાજપના સાંસદ બાળકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય રામસિંહ રાઠવાના નામનો અતિથિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના નામ સાથે તેમના હોદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ બાબતની તપાસમાં કાર્યક્રમનાં ઉદઘાટનમાં સાંસદ રામસિંહ રાઠવા હાજર રહયા હોય અને તેમના હોદ્દાનો પણ પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. જેના પગલે આદર્શ આચારસંહિતા અમલના જિલ્લા સંકલન અધિકારી એન વી ચૂડાસમાએ સાંસદ રામસિંહ રાઠવા તેમજ મહોત્સવના આયોજક અને બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અતુલ પટેલ, મુકેશ શાહ, શંશિકાંત પટેલ, ભાવના ભટ્ટ, સી. એમ. પટેલ અને બાળકુષ્ણ પટેલને શોકોઝ નોટીસ આપવામાં આવી છે.
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી











Click it and Unblock the Notifications
