કાશ્મીરના હિમપ્રપાતમાં શહીદ થયા સૈનિક સુનિલભાઇ પટેલ
ગુજરાતના સૈનિક સુનિલભાઇ પટેલ કાશ્મીરમાં આવેલા હિમપ્રપાતના કારણે થયા શહીદ.જાણો વધુ અહીં.
કાશ્મીરના બાંદીપુર વિસ્તારમાં સેનાની એક ચોકી પર ગત બુધવારે હિમપ્રપાત થતા ફરજ પર હાજર 15 જેટલા જવાનો બરફમાં દટાયા હતા. જો કે સતત બે દિવસની મહેનત બાદ પણ રેસ્ક્યૂ ટીમ કોઇ જવાનને બચાવી નહતી શકી. અને આ ઘટનામાં 1 મેજર સમેત તમામ 15 જવાનો શહીદ થયા હતા. ત્યારે દુધર્ટનામાં ગુજરાતનો ગોધારાનો પણ એક આશાસ્પદ સૈનિક સામેલ હતો, જે આ હિમપ્રપાતના કારણે શહીદ થયો છે.

ગોધરાના ઓરવાડા ગામના સુનિલ તંખતસિંહ પટેલ નામનો આ યુવાન, કાશ્મીરના બાંદીપુર ખાતે 51 રાયફલની તેની ટુકડી સાથે ત્યારે ફરજ બજાવતો હતો. જો કે તેના હિમપ્રપાત નીચે દટાવવાના સમાચાર સેના દ્વારા તેના પરિવારને આપવામાં આવ્યા ત્યારથી જ તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. અને પરિવારના તમામ સભ્યો તેના સહી સલામત હોવાની પ્રાર્થના કરી રહ્યા હતા. જો કે શુક્રવારે તેમણે સેના તરફથી જણાવવામાં આવ્યું કે સુનિલભાઇ આ ઘટનામાં શહીદ થયા છે. ત્યારે તેના પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો હતો. અને સમગ્ર ગામ સુનિલભાઇની શહીદી પર શોકગ્રસ્ત થયું હતું.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
