વાઇબ્રન્ટ ગુજરાતનો આજે બીજો દિવસ
ગાંધીનગર, 12 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાના ભલા માટે પોતાનો ઉદ્દેશ્ય જણાવ્યો. સમિટ દરમિયાન તેમણે આર્થિક મંદી પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આવા ખરાબ સમયમાં દુનિયાના લોકોમાં વિશ્વાસ પેદા કરવાની જરૂરિયાત છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની પાસે 7 મહિનામાં ભરવામાં આવેલા જરૂરી પગલાં જેમ કે લેબર રિફોર્મ, જન ધન યોજના, એફડીઆઇ, સ્કિલ ડેવલોપમેંટ, ડિજીટલ ઇન્ડિયા જેવી યોજનાઓથી દેશને થનાર ફાયદા વિશે પણ જાણકારી આપી. આ સાથે જ નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધી પર નિશાન તાક્યું અને કહ્યું કે અમે લોકો ચીજોને હાઇપ કરીએ છીએ કારણ કે તેનાથી સરકાર યોગ્ય રીતે કામ કરે છે.

તો બીજી તરફ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ અવસર પર આગામી વર્ષે 1-1.5 વર્ષમાં ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો વાયદો કર્યો. તો બીજી તરફ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન મંગલમ બિરલાએ પણ ગુજરાતમાં 20000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. કુમાર મંગલમ બિરલાના અનુસાર ગુજરાત રોકાણ માટે સૌથી સારું રાજ્ય છે.
પરંતુ કોર્પોરેટ્સ પણ વાઇબ્રન્ટ ગુજરાત જેવા ભવ્ય આયોજનથી ખૂબ સંતુષ્ટ જોવા મળ્યા. ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજના અનુસાર આ પ્લેટફોર્મથી ગુજરાત જ નહી પરંતુ આખા દેશને ખૂબ ફાયદો પહોંચશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
