BMW કેસ: વિસ્મય શાહે જામીન અરજી પાછી ખેંચી

ત્યારબાદ વિસ્મય શાહે પોતાના વકિલ પ્રકાશ ઠક્કરના મારફતે જામીન અરપી પાછી ખેંચી લીધી હતી. ચર્ચા દરમિયાન પ્રકાશ ઠક્કરે કહ્યું હતું કે આ ટક્કર આકસ્મિક હતી અને બાઇક સવાર બંને વ્યક્તિ, જે આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે કે રોંગ સાઇડમાં આવી રહ્યાં હતા. સેશન કોર્ટે 11 માર્ચના રોજ વિસ્મય શાહની જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં મુકવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીના રોજ વિસ્મય શાહ (27) કથિત રીતે પોતાની બીએમડબ્લ્યૂ કાર વડે એક બાઇક પર ચડાવી દિધી હતી. અમદાવાદ શહેરના જજીસ બંગ્લોસ વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં હતા.












Click it and Unblock the Notifications
