જમ્મુ-કાશ્મીરઃ કુપવાડામાં બે આંતકવાદીઓ ઠાર
સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ જેમાં બે આતંકવાદીઓ ઠાર એને એક ભારતીય પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાના સમાચાર છે.
કુપવાડામાં બુધવારે સવારે સુરક્ષા દળો અને આંતકવાદી ઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની ખબર છે અને સાથે જ એક ભારતીય પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાના સમાચાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની ખબર મળી હતી. ઉપલબ્ધ જાણકારી અનુસાર આતંકવાદીઓ કુપવાડાના કેલારુસ વિસ્તારના એક ઘરમાં છુપાયેલા હતા. આમ છતાં સેના એ આતંવાદીઓને બહાર કાઢવા માટે ખૂબ મથામણ કરી હતી.
આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબારી કરી
આ દરમિયાન આંતકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું કે, આંતકવાદીઓ સાથે અથડામણ શરૂ થયાં બાદ બહાર જવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
More From
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
