તેલંગાણા વિવાદ: કોંગ્રેસના 5 સાંસદોએ આપ્યા રાજીનામા

બે સાંસદો એસ રાજૈયા અને પોનમ પ્રભાકરે જણાવ્યું હતું કે પાંચ સાંસદોએ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી કુરિયરના માધ્યમથી સંયુક્ત રીતે રાજીનામા મોકલી આપ્યાં છે. રાજીનામા આપનારાઓમાં માંડા જગન્નાથમ, પોનમ પ્રભાકર, એસ રાજૈયા, વિવેક રેડ્ડી અને સુરેન્દ્ર રેડ્ડીનો સામેલ થાય છે.
એસ રાજૈયાએ કહ્યું હતું કે 'તેલંગાણા રાજ્યના મુદ્દે સમજૂતી કરવાનો કોઇ સવાલ પેદા થતો નથી અને જો સમજૂતી ત્યારે થઇ શકે છે જ્યારે પૃથક રાજ્યના ગઠન માટે સકારાત્મક રોડમેપ આપી દિધો છે.' તેમને કહ્યું હતું કે રાજીનામા આપવાનો નિર્ણય વારંગલમાં સાંસદો વચ્ચે બે દિવસ સુધી થયેલી વાતચીત બાદ કરવામાં આવ્યો હતો. પાંચ કોંગ્રેસ સાંસદોએ એવા સમયે રાજીનામા આપ્યાં છે જ્યારે પાર્ટીએ કહ્યું છે કે તે તેલંગાણા રાજ્યના ગઠન વિરૂદ્ધ છે.
કોંગ્રેસ પ્રવક્તા પીસી ચાકોએ બુધવારે કહ્યું હતું કે 'અમે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છીએ, પરંતુ ઔપચારિકતાઓ પૂરી કરવાની છે. તેમને કહ્યું હતું કે આ ફક્ત સમયનો પ્રશ્ન છે કે નિર્ણય અંગે જાહેરાત ક્યારે કરવી.
પૃથક તેલંગાણા રાજ્ય માટે આંદોલનામાં અગ્રિમ મોરચા પર રહેલાં સાંસદોમાંથી એક નિજામાબાદથી કોંગ્રેસ સાંસદ મધુ ગોડ યાસ્ખીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ચાકોના નિવદન બાદ તેમને રાજીનામું આપવાની જરૂરિયાત લાગી ન હતી.
જોકે રાજૈયા અને પોનમ પ્રભાકરે કહ્યું છે કે તે સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું આપવા અંગે દ્રઢ છે, રાજૈયાએ કહ્યું હતું કે આ મધુ ગોડ યાસ્ખીનો પોતાનો મત છે, અમે અમારું રાજીનામું મોકલવા માંગીએ છીએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
