પવાર, શિંદે જેવા 'બેસૂરાઓ'થી છુટકારો મેળવવો જરૂરી: બાલ ઠાકરે

દેશમાં સરકારની હાલની સ્થિતિ પર પ્રહાર કરતાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે આજે બાંગ્લાદેશે આસામના મોટા ભાગને કબજે કરી લીધો છે પરંતુ આ તરફ સરકારનું કોઇ ધ્યાન નથી. તેમને કૃષિ મંત્રી શરદ પવાર અને ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેને બેસૂરાની સંજ્ઞા આપી હતી. બાલ ઠાકરી એમ પણ કહ્યું હતું કે 'તેમની ઇચ્છા છે કે દેશને આવા ભૂત-પ્રેતોથી છુટકારો મળવો જોઇએ. બાલ ઠાકરેએ આ રેલીમાં પોતાના પુત્ર અને પૌત્ર માટે સમર્થન માંગ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં તેમને કહ્યું હતું કે પાંચની ટુકડી (સોનિયા, રાહુલ, પ્રિયંકા, રોબર્ટ વાઢેરા અને અહેમદ પટેલ) ખતમ થવી જોઇએ. તેમને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે સમર્થન માંગ્યું હતું.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
