પાઇલોટ ટોયલેટ જતો રહેતા, મુશ્કેલીમાં મુકાયા મુસાફરો

બનાવની જાણકારી અનુસાર ટોયલેટથી જ્યારે ફ્લાઇટ કમાન્ડર પરત ફર્યો ત્યારે કોકપિટનો દરવાજો ખુલી રહ્યો નહોતો. દરવાજાને ખોલવા માટે અનેક નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તે સમટે કોકપિટમાં વિમાનના સહ ચાલક અને એક ટ્રેઇની પાયલોટ હાજર હતા. ત્યારબાદ સહ ચાલકે અધિકારીઓની મંજૂરી લઇને વિમાને ભોપાલ તરફ વાળી લીધું હતું અને ત્યાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ભોપાલમાં એન્જિનિયર્સે કોકપિટનો દરવાજો ઠીક કર્યો અને પછી નાગરીક ઉડ્ડયન મહાનિદેશાલય તરફથી પરવાનગી મળ્યા બાદ વિમાન બેંગ્લોર તરફ રવાના થયું હતું. એર ઇન્ડિયા તરફથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલિઝ અનુસાર આ સ્થિતિ દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વિમાનના મુસાફરો, ચાલક દળ અને સભ્યોની સુરક્ષાને કોઇ ખતરો પહોંચ્યો નથી.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
