માકનનું મંત્રીમંડળમાંથી રાજીનામું, મળી શકે છે મોટી ભૂમિકા!

પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે માકને પાર્ટી માટે કામ કરવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ઘણાં હોદ્દાઓ ખાલી છે. પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે કે આ હોદ્દાઓની ભરતી કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.
એવા સંકેત છે કે ગયા મહીને મંત્રીમંડળમાં વિસ્તાર કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસમાં પણ ઘણા સમયથી ફેરબદલ કરવા પર વિચાર થઇ રહ્યો છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલાંક મંત્રીઓ પાર્ટી માટે કામ કરવા રાજીનામું આપી શકે છે. આની વચ્ચે રાજનૈતિક જાણકારોનું માનવું છે કે માકનને દિલ્હી રાજ્યની સમિતિમાં મહત્વની ભૂમિકામાં સોંપાઇ શકે છે.
દિલ્હીમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. માકન નવી દિલ્હીથી સાંસદ હતા અને એ પહેલા પણ તેઓ પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ પદ પર પણ રહી ચૂક્યા છે. માકન પાર્ટી તરફથી ઉડીસા અને ઝારખંડ મામલાના પ્રભારી પણ રહી ચૂક્યા છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
