કોઇ ચા પીવડાવી દે એટલે તેને વોટ ના આપી દેતા: અણ્ણા હઝારે
રાલેગણ સિદ્ધી, 13 ફેબ્રુઆરી: સામાડિક કાર્યકર્તા અણ્ણા હઝારેનું કહેવું છે કે મમતા બેનર્જી જો વડાપ્રધાન બનશે તો તેમને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચાર રોકાઇ જશે. અણ્ણાએ નરેન્દ્ર મોદીની 'ચાય પે ચર્ચા' કાર્યક્રમ પર નિશાનો સાધતા જણાવ્યું છે કે દારૂની બોટલ લઇને અથવા તો કોઇ ચા પીવડાવી દે તો તેમને વોટ આપી દેવો યોગ્ય નથી.
અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલના જનલોકપાલ બિલને પોતાનું સમર્થન આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર કહે છે કે મને પૂછવું પડશે, ઉપ-રાજ્યપાલ કહે છે કે મને પૂછવું પડશે, અને આપ પાર્ટી કહે છે કે કોઇને પૂછવાની જરૂરિયાત નથી. મને નથી ખબર કે આ મામલામાં કાયદો શું કહે છે પરંતુ જે બિલ તેઓ લાવી રહ્યા છે તે સારું છે.
અણ્ણાએ જણાવ્યું કે મમતા બેનર્જી જમીન પર કામ કરનારી મુખ્યમંત્રી છે. તેમની ત્યાગની ભાવના મને મહત્વપૂર્ણ લાગી. આવામાં દેશનું નેતૃત્વ તે કરે તો વ્યવસ્થા પરિવર્તન થઇ શકે છે. મમતાએ મને પત્ર લખ્યો છે કે આ મુદ્દો તેમના એજન્ડામાં પહેલાથી જ છે, હવે નિર્ણય જનતાને કરવાનો છે. મને વિશ્વાસ છે કે જો મમતા બેનર્જી વડાપ્રધાન બનશે તો ભ્રષ્ટાચાર થંભી જશે.

-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું












Click it and Unblock the Notifications
