ભષ્ટ્રાચારના મુદ્દે આજે વધુ એક નવો ખુલાસો કરશે કેજરીવાલ

રોબર્ટ વાઢેરા અને નિતિન ગડકરી બાદ અરવિંદ કેજરીવાલનો આ ત્રીજો ખુલાસો હશે. અરવિંદ કેજરીવાલના ખુલાસાને લઇને રાજકીય પાર્ટીઓ અને તેમના નેતાઓના શ્વાસ રોકાઇ ગયા છે કે આ વખતે કોનો નંબર આવશે. ભષ્ટ્રાચાર અંગેનો ખુલાસો આજે સાંજે ચાર વાગે કંસ્ટિટ્યૂશન ક્લબમાં કરવામાં આવશે. આ વખતે સાવધાની દાખવતાં તેમને એ જણાવ્યું નથી કે તેમના નિશાના પર કોણ હશે.
કેજરીવાલ જ્યારે પણ આ પ્રકારનો ખુલાસો કરે છે ત્યારે દેશના રાજકારણમાં હડકંપ મચી જાય છે. આ વખતે પણ બધા રાજકીય દળો અને તેમના નેતાઓના શ્વાસ રોકાઇ ગયા છે. દરેકને ચિંતા છે કે આ વખતે તે શું કરવા જઇ રહ્યાં છે અને તેમના નિશાના પર કોણ હશે. થોડા દિવસો પહેલાં તમામ રાજકીય દળો કેજરીવાલની વિરૂદ્ધ એક થઇ ગયા હતા. બધાને ચિંતા છે કે જો તે વિરોધી દળના નેતાના ખુલાસા પર સમર્થન આપશે તો કાલે તેમનો પણ નંબર આવી શકે છે.
કેજરીવાલે જ્યારથી રાજકારણમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી તેઓ ભષ્ટ્રાચારના ઘણા મુદ્દાઓ ઉખાડા પાડ્યાં છે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના બેનર હેઠળ તેમને મહારાષ્ટ્ર સિંચાઇ કૌંભાડ, રોર્બટ વાઢેરા-ડીએલએફ ડીલ, કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને નિતિન ગડકરીને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. દરેલ વખતે તેમને પોતાની વાતને સંપૂર્ણ પુરાવાઓ સાથે રાખી છે અને તેમના દ્રારા લગાવેલા આરોપો પર કોઇ જવાબ આપી શક્યું નથી.
જો કે આ વખતે અરવિંદ કેજરીવાલ પર દબાણ હશે, કારણ કે ગત વખતે તેમને ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી પર આરોપ લગાવ્યા હતા, તો ભાજપે ફ્લોપ શૉ કરી દિધો હતો. કેજરીવાલની ટીમના સભ્યો પર પણ કેટલાક ગંભીર આરોપો લાગ્યાં હતા, જે અંગેની તપાસ કેજરીવાલે 'આંતરિક લોકપાલ' દ્રારા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા











Click it and Unblock the Notifications
