આઝમ ખાનના ઇશારે થયો જયા સાથે દૂર્વ્યવહાર: અમર સિંહ

અમર સિંહે સીધો આરોપ આઝમ ખાન પર લગાવતા જણાવ્યું કે તેમના કહેવાથી જ આરટીઓ કૌશલેન્દ્રસિંહ યાદવે જયા બચ્ચન સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની ગાડી પરથી લાલબત્તી હટાવી લીધી.
અમરસિંહે જણાવ્યું કે 'શું જે અખિલેશ યાદવે કુંડાના ડીએસપી જિયાઉલ હકની હત્યામાં શંકાના આધારે રાઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફ રાજા ભૈયા અને કેબિનેટ મંત્રી રાજારામ પાંડેય દ્વારા સુલ્તાનપુરના ડીએમ કે. ઘનલક્ષ્મી તથા ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને માધુરી દીક્ષિત પર અશોભનીય ટિપ્પણી કરનાર મંત્રીને સંસ્પેન્ડ કરી દીધો, શું તે અભદ્રતા કરાવનાર અધિકારી અને મંત્રી આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાઇ કરશે.?'
ઉલ્લેખનીય છે કે રામપૂર પ્રવાસ દરમિયાન જયા બચ્ચનની ગાડીની લાલ બત્તી આરટીઓ કૌશલેન્દ્રએ ગાડીની લાલ બત્તી ઉતારી લેવડાવી અને તેમની પાસે દંડ પણ વસૂલવામાં આવ્યો. જયાએ આની તપાસ માટે દિલ્હી ગેંગરેપ બાદ બનેલા મહિલા સુરક્ષા કાનૂન અંતર્ગત મહિલા પંચે, ઇલાહાબાદ હાઇકાર્ટ, લોકસભા અધ્યક્ષ અને રાષ્ટ્રપતિને અપિલ કરી છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
