એર ઇન્ડિયામાં એ 330નું સ્થાન લેશે બોઇંગ 787

ઉલ્લેખની છે કે થોડા સમય પહેલા બોઇંગ 777ના સ્થાને બોઇંગ 787ને ચલાવવાનો નિર્ણય લીધો હતો. હવે એર ઇન્ડિયાએ ઓ 330નું સ્થાન પણ બોઇંગ 787ને આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગે એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "અમને આશા છે કે બોઇંગ 787ના ઉપયોગથી અમે ઇંધણનો ખર્ચો બચાવી શકીશું. જેના કારણે અમને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત તેમાં નવી ટેકનોલોજીની સાથે નવી સુવિધાઓ હોવાથી પણ પ્રવાસીઓને આકર્ષવામાં અમને મદદ મળશે."
વર્તમાન સમયમાં એર ઇન્ડિયા પાસે લીઝ પર લીધેલા બે એ 330 એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ જાપાન અને ગલ્ફના રૂટ પર થાય છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી 787નો ઉપયોગ શરૂ ના થાય ત્યાં સુધી એ 330ની સેવાઓ ચાલુ રાખવામાં આવશે. હવે 787નો ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારે તેને ક્ર્મશ: એ 330ના સ્થાને મૂકવામાં આવશે. બોઇંગ 787નો ઉપયોગ ગલ્ફ ઉપરાંત સિંગાપોર, ટોકિયો અને હોંગ કોંગના રૂટ માટે પણ કરવામાં આવશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
