ચિદમ્બરમે ઉત્તર પ્રદેશમાં 300 નવી બેંક શાખાઓનું કર્યું ઉદઘાટન

રાજધાનીના હોટલ તાજમાં આયોજિત કાર્યક્રમમાં ચિદમ્બરમે આ શાખાઓનું ઔપચારિક ઉદઘાટન કર્યું. કાર્યક્રમની અધ્યક્ષતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરી હતી. આ અવસરે લોકનિર્માણ મંત્રી શિવપાલ સિંહ તથા સ્વાસ્થ્ય મંત્રી અહમદ હસન પણ હાજર હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 3,000 નવી બેંક શાખાઓ થકી ઉત્તર પ્રદેશના વિકાસને વધુ ગતિ મળશે. તેમણે આના માચે ચિદમ્બરમની સાથે બધી જ બેંકોના અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી વિકાસ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે લોકોને બેંક ખાતા ખોલવાની આવશ્યકતા રહે છે. બેરોજગારી ભથ્થુ, અને કન્યા વિદ્યા ધન યોજના માટે પણ લોકો પોતાના ખાતા સરળતાથી બેંકોમાં ખોલાવી શકશે.
તેમણે જણાવ્યું કે સરકાર ઉત્તર પ્રદેશના સમગ્ર વિકાસ તરફ અગ્રેસર છે. આશા છે કે આવનાર સમયમાં રાજ્યને વિકાસ અને ગતિ મળશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
