મોદીની તુલના શીલા દીક્ષિત સાથે થવી જોઇએ: દિગ્વિજય

ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું કે મોદીને મહિલા કેન્દ્રીત કરવામાં આવી રહ્યા છે. વિકાસના ચાર-પાંચ માપદંડ હોય છે. ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની ખરાબ હાલત છે, દેશમાં સૌથી વધારે કુપોષણ ગુજરાતમાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મોદીએ ગુજરાત માટે શું કર્યું છે તેને કેટલીક વાતોથી સમજી શકાય છે. વર્ષ 2002માં ગુજરાત પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું જે વધીને એક લાખ 72 હજાર રૂપિયા થઇ ગયા છે. યોજનાઓનો લાભ ગરીબોને નહી, મોટાઓને મળી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીની તુલના રાહુલ ગાંધી સાથે નહીં પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, તરુણ ગોગોઇ સાથે કરવી જોઇએ જેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. મોટી મોટી વાતો કરનાર મોદી જણાવે કે તેમણે ગુજરાત સીવાય બીજું જોયું જ શું છે? કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ વિકિલીક્સ દ્વારા કરવામાં આવેલા ખુલાસા અંગે પૂછવામાં આવતા તેમણે તેના દસ્તાવેજ અને સત્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા





Click it and Unblock the Notifications
