'નરેન્દ્ર મોદી પર હુમલો, કોંગ્રેસનું નકારાત્મક રાજકારણ છે'

કોંગ્રેસે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાના મુદ્દે આજે કટાક્ષ કરતાં આશા વ્યક્ત કરી છે કે તે દેશના અન્ય ભાગમાં 2002ના ગોધરાના રમખાણોનું પુનરાવર્તન ફરીથી ન કરે. ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ હતાશામાં વિકાસના પથ પરથી ભટકાવવા માંગે છે.
પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જે કહી રહ્યાં છે કોંગ્રેસ અને યુપીએ હતાશામાં તેની નકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છે. તે જાણીજોઇને મુદ્દાને સાંપ્રદાયિક બનાવી રહ્યાં છે અને વિકાસના પથ ભટકાવીને સાંપ્રદાયિક પથ પર લઇ જવા માંગે છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ વિકાસના કામોને પ્રદર્શિત કરી શકતી નથી. તે મુદ્દાનું રાજકારણ અને સાંપ્રદાયિકરણ કરી રહી છે. આ નકારાત્મક સાંપ્રદાયિક રાજકારણ છે.
નરેન્દ્ર મોદીનો બચાવ કરતાં પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિકાસની વાતને સારી રીતે સમજે છે કે કાનૂન વ્યવસ્થા બનાવી રાખવી તેમની પ્રાથમિક પૂર્વ શરત છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
