મુકેશ અંબાણીને CRPF સુરક્ષાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો

બે સામાજીક કાર્યકરો નીતિન દેશપાંડે અને વિક્રાંત કર્ણિકે જનહિતની અરજી કરી છે. તેમણે અંબાણીને સીઆરપીએફ સિક્યૂરિટી મંજૂર કરવાના કેન્દ્ર સરકારના ગઈ 21 એપ્રિલના ઓર્ડરને રદ કરવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે અંબાણીને ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન તરફથી ધમકીભર્યા પત્રો કથિતપણે મોકલવામાં આવ્યા હોવા વિશે અંબાણીની ઓફિસ તરફથી મુંબઈ પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેમને માટે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાનો નિર્ણય મંજૂર કર્યો હતો.
જનહિતની અરજીમાં દલીલ કરતા જણાવવામાં આવ્યું છે કે સીઆરપીએફની રચના તાકીદની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કરવામાં આવી છે, રોજે રોજના કાયદો વ્યવસ્થાની ફરજો બજાવવા માટે નહીં.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
