ભોજન ગેરન્ટી દ્વારા કુપોષણને દૂર કરી શકાશે: ચિદમ્બરમ

ચિદમ્બરમે જણાવ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં દેશનો ગ્રોથ રેટ 6 ટકા અથવા તેનાથી વધારે રહેશે. દૂરસંચાર સ્પેક્ટ્રમની નીલામી પર ચિદમ્બરમે જણાવ્યું કે હરાજી ટૂંક સમયમાં શરૂ થશે. સાથે સાથે તેમણે એવી આશા વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ, જમીન સંપાદન, અને સ્ટ્રીટ-પટરીવાલા સંબંધિત બિલ મોનસૂન સેશનમાં પસાર થઇ શકે છે.
ચિદમ્બરમે જણાવ્યું કે પાંચ ઓગસ્ટથી શરૂ થનારા મોનસૂન સત્રમાં અન્ન સુરક્ષા બિલ પર વટહુકમને સૌથી પહેલા રજૂ કરવામાં આવશે. ચિદમ્બરમે જણાવ્યું કે ભોજન ગેરન્ટી યોજના થકી કુપોષણને દૂર કરી શકાશે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
