ભારતમાં મંદિરો કરતા ટોયલેટની વધુ જરૂર: જયરામ રમેશ

તેમણે દેશમાં ટોયલેટની જરૂરીયાત વધારે બતાવી તેની તુલના મંદિરો સાથે કરી દીધી છે, જેનાથી ભાજપની લાગણીને ઠેસ પહોંચવાની જ હતી. ભાજપે જયરામ રમેશને આ અશોભનીય ટીપ્પણી માટે માફી માગવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જયરામ રમેશે શૌચાલયવાળુ નિવેદન ભારત નિર્મલ યાત્રાના ઇનોગ્રેશન વખતે કર્યું હતું. જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘આજે પણ ભારતના 64 ટકા લોકો ખુલ્લામાં ટોયલેટ જાય છે જે ખુબ જ દુ:ખની વાત છે. મને એ કહેતા દુ:ખ થઇ રહ્યું છે કે આ એક ગ્લોબલ રેકોર્ડ છે.'
સાથે સાથે પોતાની સરકારના ગુણગાન કરતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘ ગામડાઓમાં શૌચાલયના નિર્માણ માટે સરકારે પાંચ વર્ષોમાં 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આવનાર વર્ષોમાં સરકાર 1.08 લોખ કરોડનો ખર્ચ કરવાની છે જેનાથી દેશને સ્વચ્છ બનાવી શકાય.'
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
