J&K: આતંકના રસ્તે ગયેલ યુવાઓને સાચા રસ્તે લાવવા સરકારની યોજના
જમ્મુ-કાશ્મીરમાં આતંકના રસ્તેથી પાછા લાવવા માટે સરકાર લેશે અગત્યના પગલાંઆતંકના રસ્તેથી પાછા ફરનાર યુવાઓના રોજગાર અને સુરક્ષાની જવાબદારી લેશે સરકારઆ અંગે વધુ વાંચો અહીં...
જમ્મુ-કાશ્મીરમાં 14 વર્ષ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી એક એવી યોજના બનાવવામાં આવી રહી છે, જેની મદદથી આતંકના રસ્તે ચાલી રહેલા કાશ્મીરી યુવાઓને ઘરે પરત લાવવામાં મદદ મળશે. રસ્તો ભટકી ગયેલા આ યુવાઓને મુખ્ય ધારા સાથે જોડવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ન્યૂઝ18ની ખબર અનુસાર, જમ્મુ-કાશ્મીરના યુવાઓ માટે બનાવવામાં આવેલ આ રીઇન્ટિગ્રેશન સ્કિમને ગૃહ મંત્રાયલ, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફ મળીને સફળ બનાવશે. અહેવાલ અનુસાર, ડ્રાફ્ટમાં અનેક એવી જોગવાઇઓ કરવામાં આવી છે, જેની મદદથી આતંકનો રસ્તો છોડનાર યુવાઓના પરિવારની સુરક્ષા અને તેમના રોજગાર, બંનેનું ધ્યાન સરકાર રાખશે.

સરકાર આ યુવાઓની ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરશે, જે આતંકવાદનો રસ્તો છોડવા તૈયર હોય, પરંતુ તેમની પાસે રોજગાર માટે અન્ય કોઇ કૌશલ્ય ના હોય. આ નવી યોજના હેઠળ સરકાર એ લોકોને પણ સન્માનિત કરવાનું કામ કરશે, જે ભટકેલા યુવાઓને મુખ્ય ધારા સાથે જોડવામાં મદદ કરશે. જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આને શરણાગતિ(સરન્ડર)ની સ્કિમ સાથે જોડવી યોગ્ય નથી, આ રિઇન્ટિગ્રેશન સ્કિમ છે. જ આતંકી સરન્ડર કરશે, સરકાર દરેક રીતે એનું ધ્યાન રાખશે. આ પગલાથી ઘાટીમાં શાંતિ જાળવવામાં મોટી મદદ મળશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
