કોંગ્રેસે આપ્યા સંકેતઃ રિપીટ થઇ શકે છે સોનિયા-મનમોહન મોડલ!

દ્વિવેદીના આ નિવેદનના બે અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. પહેલું એ કે પાર્ટી 014ની ચૂંટણી જીત્યા પછી પણ ફરી એકવાર મનમોહન સિંહને જ પ્રધાનમંત્રી પદ પર યથાવત રાખી શકાય છે. મનમોહન સિંહે થોડા દિવસ પહેલા જ મીડિયા સાથે વાતચીતમાં પહેલીવાર આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું હતું અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જો ત્રીજી વખત તેમની તાજપોશીની વાત આવશે તો તે વિચાર કરશે. મનમોહન બાદ હવે કોંગ્રેસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં પણ સોનિયા અને મનમોહનના મોડલને રિપીટ કરવામાં આવી શકે છે.
જો કે, દ્વિવેદીના નિવેદનનો એક અર્થ એ પણ કાઢવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં રાહુલ ગાંધી કામ કરે અને પીએમની ખુરશી પર મનમોહનની જેમ રાહુલ ગાંધીના કોઇ વિશ્વસનીયને બેસાડવામાં આવે. રાહુલ ગાંધી જાતે જ કહીં ચૂક્યા છે કે પીએમ બનવામાં તેમને કોઇ રસ નથી. એટલું જ નહીં તેમણે એ નેતાઓને પણ ચૂપકિદી સેવી લેવા કહ્યું હતું, જે વારંવાર તેમની પીએમ પદની દાવેદારી અંગે નિવેદન આપી રહ્યાં હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
