આજે મંત્રીઓનું જૂથ જમીન સંપાદન ખરડા અંગે ચર્ચા કરશે

આજે મળનારી બેઠકમાં મંત્રીઓ વચ્ચે બિલમાં આપવામાં આવેલી કલમો તથા વિસ્થાપન અને પુન:સ્થાપન પેકેજ, ખનીજ તત્વોથી સમૃધ્ધ વન વિસ્તારોમાં બિલનું અમલીકરણ વગેરે જેવા મુદ્દાઓ ચર્ચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરે મળેલી પ્રથમ બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવેલા વિરોધને પગલે બિલની વિવાદસ્પદ જોગવાઇઓમાં ફેરફાર કરવાની વાત રજૂ કરવામાં આવી હતી.
અગાઉ બિલમાં જોગવાઇ કરવામાં આવી હતી કે તે 1894ના કાયદા હેઠળ કરવામાં આવેલા તમામ જમીન સંપાદન પર અમલી બનશે. ત્યાર બાદ તેમાં સુધારો કરી તેને નવા જમીન સંપાદનમાં અમલી બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
