મોદીને રેલીની મંજૂરી નહીં યોગ્ય નિર્ણયઃ ચૂંટણી પંચ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મેઃ ચૂંટણી પંચે વારાણસીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને રેલીની અનુમતિ નહીં આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને આ મામલે એ જિલ્લા અધિકારીનો બચાવ કર્યો, જેને ભાજપે હટાવવાની માંગ કરી છે.

sampath
ભાજપ તરફથી જિલ્લી અધિકારીના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યા બાદ ચૂંટણી કમિશનર વી એસ સંપતે કહ્યું કે, ભાજપ નેતાઓ તરફથી આયોગની કાર્યપ્રણાલી પર પ્રશ્નાર્થ ખડા કરવા આવ્યા તેનાથી આ સંવેધાનિક સંસ્થા નિરાશ છે. સંપતે કહ્યું કે, જિલ્લા અધિકારીએ પેશવેર પરામર્શના આધારે મોદીની રેલીને મંજૂરી આપવાની ના પાડી, જેને બદલવાની જરૂર નથી.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જ્યારે સુરક્ષા અને ઉપયુક્તતાના મુદ્દા સામેલ થાય છે તો ચૂંટણી પંચ સ્વાભાવિક રીતે જિલ્લા સ્તર પર મળેલી પેશવેર સલાહના પક્ષમાં રહે છે. તેમણે કહ્યું કે, સંબંધિત સ્થાનીય પ્રશાસન, જિલ્લા અધિકારી અને તેમના દળે સુરક્ષા સાથે જોડાયેલી પ્રાસંગિક પેશવેર સલાહ પર વિચાર કર્યા બાદ નિર્ણય લીધો છે.

English summary
Dismissing the BJP's allegations of lack of neutrality, Chief Election Commissioner V.S.Sampath Thursday said the party's prime ministerial candidate Narendra Modi was denied permission to hold a rally in his constituency Varanasi following "professional advice on security grounds".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X