રામદેવને મળશે આજે મોદી, શરતો સાથે સમર્થન પર આપશે જવાબ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરી હતી. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા હુમલો કરાયા બાદ મોદીની આ પ્રથમ રેલી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી બાબા રામદેવ દ્વારા આયોજીત ભારત સ્વાભિમાન સ્થાપના દિવસના અવસરે મળશે અને ચર્ચા કરશે.
વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું જણાવ્યું હતું કે ' જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તો દેશ આફત આવી પડશે.' વડાપ્રધાનના આ નિવેદન બાદ નરેન્દ્ર મોદી આજે રેલીને સંબોધીત કરવા જઇ રહ્યા છે.

રામદેવે મોદીને પોતાનું સમર્થન આપવાનું ગાણું ગાયું છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન ઉમેદવાર પાસે જાણવા માગે છે કે 2014ના સામાન્ય ચૂંટણીઓમાં નીતિ શું રહેશે. બાબા રામદેવે શનિવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને અમે મુદ્દાઓના આધર પર સમર્થન આપીશું.
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
