ઠાકરેને રાજકીય સન્માન મુદ્દે દાખલ થઇ આરટીઆઇ

20 નવેમ્બરે અબ્દુલ હાફિઝ ગાંધીએ આરટીઆઇ દાખલ કરી છે અને મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું છે કે શા માટે 18 નવેમ્બરના રોજ અંતિમ સંસ્કારમાં બાળ ઠાકરેને સંપૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું અને શા માટે તેમની અંતિમ ક્રિયા જાહેર સ્થળ શિવાજી પાર્કમાં કરવામાં આવે તેવી મંજૂરી આપવામાં આવી. હું જાણવા માંગુ છું કે ક્યા સંવિધાન હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે બાળ ઠાકેરની અંતિમ ક્રિયામાં 20 લાખથી પણ વઘારે લોકો હાજર રહ્યાં હતા અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવે તેમ જણાવ્યું હતું. આમ કરવામાં આવ્યા બાદ એવો વિવાદ ઉભો થયો હતો કે શા માટે બાળ ઠાકરેને રાજકીય સન્માન આપવામાં આવી રહ્યું છે, શું તેઓ તેના હકદાર હતા?
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
