SCનું ફરમાન: સરકાર બંગલા ખાલી કરો નહીતર નહી મળે પેન્શન

ન્યાયમૂર્તિ પી સતશિવમની અધ્યક્ષાવાળી બેન્ચે કહ્યું હતું કે સરકારના બંગલામાં રહેનાર વ્યક્તિને નિવૃતિના ત્રણ મહિના પહેલાં તેને ખાલી કરવા માટે માહિતગાર કરવા પડશે. જો સમયમર્યાદામાં તે બંગલા ખાલી કરી શકતા નથી તો તેમને ફક્ત 30 દિવસનો વધુ સમયગાળો આપવામાં આવશે સાથે જ તેમને એક મહિનાનું ભાડુ રેવેન્યુના હિસાબે તથા દંડ પણ વસૂલવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે તેના માટે સજાની જોગવાઇ પણ રાખી છે. જે મુજબ જો કોઇ સાંસદ સરકારી બંગલો ખાલી કરતો નથી તો ઑથોરિટી સ્પીકરને માહિતગાર કરશે અને સંસદીય સમિતિ આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરશે.
તો બીજી તરફ કોર્ટે જજોના બંગલા ખાલી કરાવવા માટે નિવૃતિ બાદ એક મહિનાનો સમયગાળો આપ્યો છે અને ખાલી ન કરવાની સ્થિતીમાં એક મહિનો વધારવાની જોગવાઇ પણ કરી છે. તો બીજી તરફ જો સાંસદ સરકારી બંગલા ખાલી નથી કરતાં તો તેમની ફરિયાદ સીધી લોકસભા અધ્યક્ષને કરવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
