શાહરૂખ ખાન આતંકવાદી નથી: રાજ ઠાકરે

આ પહેલાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં અભિનેતા શાહરૂખ ખાનને ન પ્રવેશવા દેવાનો વિવાદના બચાવમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એમસીએ (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન)ને પત્ર લખીને બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને સ્ટેડિયમમાં પ્રવેશવા દેવાની માંગ કરી છે. આ દરમિયાન મુંબઇ પોલીસે એમસીએને કહ્યું છે કે તે શાહરૂખ ખાનને સ્ટેડિયમમાં પ્રવેશવાથી રોકશે નહી. પરંતુ આ ભ્રમ હજુ સુધી બનેલો છે કે શાહરૂખ ખાન વાનખેડેમાં આવશે કે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે (2012માં) 18 મેના રોજ આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ ખાને મેદાનમાં જવાના મુદ્દે સુરક્ષાકર્મી સાથે વિવાદ થયો હતો. આ વિવાદ તે સમયે ઘણો વધી ગયો હતો. તે સમયે એમસીએના અધ્યક્ષ સ્વર્ગીય વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતા વાળી મેનેજમેન્ટ કમેટીને શાહરૂખ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
