શાહરૂખ ખાન આતંકવાદી નથી: રાજ ઠાકરે

આ પહેલાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં અભિનેતા શાહરૂખ ખાનને ન પ્રવેશવા દેવાનો વિવાદના બચાવમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એમસીએ (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન)ને પત્ર લખીને બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને સ્ટેડિયમમાં પ્રવેશવા દેવાની માંગ કરી છે. આ દરમિયાન મુંબઇ પોલીસે એમસીએને કહ્યું છે કે તે શાહરૂખ ખાનને સ્ટેડિયમમાં પ્રવેશવાથી રોકશે નહી. પરંતુ આ ભ્રમ હજુ સુધી બનેલો છે કે શાહરૂખ ખાન વાનખેડેમાં આવશે કે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે (2012માં) 18 મેના રોજ આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ ખાને મેદાનમાં જવાના મુદ્દે સુરક્ષાકર્મી સાથે વિવાદ થયો હતો. આ વિવાદ તે સમયે ઘણો વધી ગયો હતો. તે સમયે એમસીએના અધ્યક્ષ સ્વર્ગીય વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતા વાળી મેનેજમેન્ટ કમેટીને શાહરૂખ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.
More From
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video





Click it and Unblock the Notifications
