મોદીના નામે ભડક્યાં શંકરાચાર્ય? પત્રકારને કર્યું ઝાપટમ સમર્પયામી

દ્વારિકાપીઠના શંકરચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ગુરુવારે મધ્યપ્રદેશના જબલપુરમા સિવિક સેન્ટર સ્થિત બગુલામુખી મંદિરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. આ દરમિયાન એક સ્થાનિક પત્રકારે તેમને નરેન્દ્ર મોદી પીએમ બનવાને લઇને પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નથી શંકરાચાર્યને ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે પત્રકારને થપ્પડ લગાવી દીધી. થપ્પડ માર્યા બાદ તેમણે પત્રકારને કહ્યું કે રાજકારણ ના કરો.
એ દરમિયાન આ સમગ્ર ઘટના અન્ય મીડિયા કર્મીના કેમેરામાં કેદ થઇ ગઇ. નોંધનીય છે કે આ પહેલા પણ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને રાજકારણ પર પ્રશ્ન પૂછવામાં આવતા રહ્યાં છે અને તેઓ બેબાક નિવેદન પણ કરતા રહે છે, પરંતુ મોદીના નામ પર તેમને આ પ્રકારે ગુસ્સો થવો એ એક પ્રશ્ન ખડો કરે છે. સાથે જ તેમના આ આચરણને લઇને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે, શું એક સંતને આ પ્રકારનું વ્યવહાર શોભે છે?
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
