સ્પોટ ફિક્સિંગ વિવાદ: બીસીસીઆઇના પાંચેય ઉપાધ્યક્ષો આપી શકે છે રાજીનામુ

જ્યારે કોંગ્રેસના મહામચિવ દિગ્વિજય સિંહનું કહેવું છે કે શ્રીનિવાસન પર નિર્ણય બીસીસીઆઇ અને બોર્ડના લોકો કરશે.
આ પહેલા સ્પોટ ફિક્સિંગ મામલામાં બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના મામલા પર આખરે બીસીસીઆઇની દરાર સામે આવી જ ગઇ. બીસીસીઆઇના સેક્રેટરી સંજય જગદાલે અને કોષાધ્યક્ષ અજય શિર્કેએ રાજીનામુ આપી દીધું છે અને આ રાજીનામાથી સ્પષ્ટ થાય છે કે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસન પર હવે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું દબાણ ઘણું વધી ગયું છે.
બીસીસીઆઇના કોષાધ્યાક્ષ અજ શિર્કેએ બુધવારે પણ શ્રીનિવાસનના નૈતિક આધાર પર રાજીનામું આપવાની વાત કરી હતી. સાથે સૂત્રોના હવાલાથી એ પણ સમાચાર આવી રહ્યા છે કે બીસીસીઆઇના પાંચ ઉપાધ્યક્ષો પોતાના પદ પરથી ટૂંક સમયમાં રાજીનામુ આપી દેવાના છે.
More From
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
