થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતની તપાસ કરશે ક્રાઇમ બ્રાંચ
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેમના શરીરમાંથી ઝેરના તત્વો મળી આવતા હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે આ બહુચર્ચિત મામલા સાથે જોડાયેલ 'વિભિન્ન પાસાઓ'ને ધ્યાનમાં રાખતા તેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. સુનંદાના મોતની તપાસ કરી રહેલ અનુમંડલ અધિકારીએ મંગળવારે પોલીસને નિર્દેશ કર્યો હતો કે આ હત્યા અથવા આત્મહત્યાની દ્રષ્ટીએ તેની તપાસ કરવામાં આવે.

પોલીસને આપવામાં આવેલા રિપોર્ટમાં એસડીએમએ જણાવ્યું કે પરિવારના કોઇ સભ્યના મૃત્યુની પાછળ કોઇ ગડબડ હોવાની શંકા ન્હોતી વ્યક્ત કરી. એસડીએમએ સુનંદાના ભાઇ, પુત્ર, થરૂર અને તેમના સ્ટાફના નિવેદનો લીધા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આટોપ્સી રિપોર્ટ અનુસાર શરીર પર ઇજાના નિશાન પણ હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
