હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન વખતે સળગતુ પુતળુ લોકો પર પડ્યુ, કેટલાક લોકો ઘાયલ!

મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે.

યમુનાનગર : દેશભરમાં આજે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાઓ પર લોકો રાવણ દહન કરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના યમુનાનગરથી દુર્ધટનાના સમાચાર સામે આવ્યા છે.

Vijayadashami 2022

મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. તમને જણાવી દઈએ કે, યમુનાનગરમાં દશેરા ગ્રાઉન્ડમાં આ ઉજવણી ચાલી રહી હતી, આ દરમિયાન પુતળુ તુડ્યુ હતુ અને સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. જેમાં 7 લોકો દંટાયા હતા.

આ દુર્ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના દરમિયાન 3 લોકોને ઈજા પહોંચી હતી તો 2 લોકો ફટાકડાને કારણે દાઝ્યા હતા. જો કે નાસભાગ સર્જાતા પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X