For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન વખતે સળગતુ પુતળુ લોકો પર પડ્યુ, કેટલાક લોકો ઘાયલ!

મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

યમુનાનગર : દેશભરમાં આજે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાઓ પર લોકો રાવણ દહન કરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના યમુનાનગરથી દુર્ધટનાના સમાચાર સામે આવ્યા છે.

Vijayadashami 2022

મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. તમને જણાવી દઈએ કે, યમુનાનગરમાં દશેરા ગ્રાઉન્ડમાં આ ઉજવણી ચાલી રહી હતી, આ દરમિયાન પુતળુ તુડ્યુ હતુ અને સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. જેમાં 7 લોકો દંટાયા હતા.

આ દુર્ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના દરમિયાન 3 લોકોને ઈજા પહોંચી હતી તો 2 લોકો ફટાકડાને કારણે દાઝ્યા હતા. જો કે નાસભાગ સર્જાતા પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો.

English summary
Tragedy at Ravana Dahan in Haryana's Yamunanagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X