ગુડિયા રેપ કેસમાં PM બોલ્યા, 'આપણે વધું સંવેદનશીલ બનવાની જરૂર'

મનમોહન સિંહે જણાવ્યું કે 'દેશમાં મહિલાઓની સ્થિતિ અને સુરક્ષા ચિંતાનો વિષય છે. આપણે આ દિશામાં સુધાર કરવાની જરૂરિયાત છે.' તેમણે જણાવ્યું કે 'નાની બાળકીની સાથે બર્બરતાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણા સમાજમાંથી આ રીતે વિકૃતિને મૂડમાંથી સમાપ્ત કરવા સામુહિક પ્રયત્નો કરવાની જરૂરિયાત છે.'
પોલીસને પણ સલાહ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'આવી ઘટનાઓ બાદ થનારા વિરોધ પ્રદર્શન અમને જણાવે છે કે લોકોના ગુસ્સાને સમજી તેમની ભાવનાઓ અને તેમની ચિંતાઓને સમજવાની જરૂર છે.'
મહિલાઓની સામે અપરાધો પર પ્રતિબંધ લગાવવા અંગે પ્રધામંત્રીએ જણાવ્યું કે 'અમારી સરકારે મહિલાઓની સામે અપરાધને વધુ નક્કરતાથી ઓછો કરવાની દિશામાં કાનૂનને મજબૂત બનાવવાના કાર્યને ઝડપથી આગળ વધાર્યું છે.'
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
