પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન આપ્યું રાજીનામું

તો બીજી તરફ રાજ્યપાલ પદ પર બિરાજમાન કોઇ વ્યક્તિ સાથે પૂછપરછ પહેલાના મુદ્દે સીબીઆઇએ ગત દિવસોમાં અગસ્તા વેસ્ટલેંડની સાથે 3,600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપમાં પોતાની તપાસના મુદ્દે એમકે નારાયણન પાસે સાક્ષી તરીકે પૂછપરછ કરી હતી.
આ પહેલાં, રાજ્યપાલ એમકે નારાયણને રાજીનામાને લઇને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જ્યારે હું રાજીનામું આપીશ હું તમને જાણકારી આપીશ. તે ઇન્ડિયન મ્યૂઝિયમના એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતા, જ્યાં તે બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ છે. મ્યૂઝિયમનો તેમનો અંતિમ પ્રવાસ છે, એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે અંતિમ કેમ? હું આવતો રહીશ.












Click it and Unblock the Notifications
