For Quick Alerts
For Daily Alerts
પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન આપ્યું રાજીનામું
તો બીજી તરફ રાજ્યપાલ પદ પર બિરાજમાન કોઇ વ્યક્તિ સાથે પૂછપરછ પહેલાના મુદ્દે સીબીઆઇએ ગત દિવસોમાં અગસ્તા વેસ્ટલેંડની સાથે 3,600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપમાં પોતાની તપાસના મુદ્દે એમકે નારાયણન પાસે સાક્ષી તરીકે પૂછપરછ કરી હતી.
આ પહેલાં, રાજ્યપાલ એમકે નારાયણને રાજીનામાને લઇને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જ્યારે હું રાજીનામું આપીશ હું તમને જાણકારી આપીશ. તે ઇન્ડિયન મ્યૂઝિયમના એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતા, જ્યાં તે બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ છે. મ્યૂઝિયમનો તેમનો અંતિમ પ્રવાસ છે, એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે અંતિમ કેમ? હું આવતો રહીશ.
English summary
Two days after he was questioned by the CBI as a "witness" in connection with its probe into the Rs 3600-crore VVIP chopper deal, West Bengal Governor MK Narayanan tendered his resignation on Monday.
Story first published: Monday, June 30, 2014, 16:37 [IST]