પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન આપ્યું રાજીનામું

તો બીજી તરફ રાજ્યપાલ પદ પર બિરાજમાન કોઇ વ્યક્તિ સાથે પૂછપરછ પહેલાના મુદ્દે સીબીઆઇએ ગત દિવસોમાં અગસ્તા વેસ્ટલેંડની સાથે 3,600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપમાં પોતાની તપાસના મુદ્દે એમકે નારાયણન પાસે સાક્ષી તરીકે પૂછપરછ કરી હતી.
આ પહેલાં, રાજ્યપાલ એમકે નારાયણને રાજીનામાને લઇને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જ્યારે હું રાજીનામું આપીશ હું તમને જાણકારી આપીશ. તે ઇન્ડિયન મ્યૂઝિયમના એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતા, જ્યાં તે બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ છે. મ્યૂઝિયમનો તેમનો અંતિમ પ્રવાસ છે, એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે અંતિમ કેમ? હું આવતો રહીશ.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
