તો પછી બળાત્કારીઓ અને ભારત સરકારમાં શું તફાવત?: મલાલા

15 વર્ષીય મલાલાએ ટ્વિટર પર લખ્યું છે કે બળાત્કારીઓએ યુવતીને રસ્તા પર ફેંકી દિધી હતી અને ભારત સરકારે સિંગાપોરમાં. અંતર શું છે? નોંધનીય છે કે પીડિતાને સિંગાપોર શિફ્ટ કરવાના નિર્ણય પર પહેલેથી જ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે પીડિતાને સિંગાપોર લઇ જવાનો નિર્ણય ડોક્ટર્સનો નહોતો. તેને સિંગાપોર શિફ્ટ કરવાનો નિર્દેશ ઉપર(સરકાર)થી આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, યુવતીને સિંગાપોર મોકલાયી તેના 22 કલાક પૂર્વે જ તેનું બ્રેઇન ડેમજ થઇ ગયું હતું. બ્લડ ક્લોટના કારણે યુવતીનું બ્રેઇન ડેમેજ થઇ ગયું. જેના કારણે તેને બે હાર્ટ એેટેક આવ્યા હતા. જો કે, યુવતીની હાર્ટ બીટ ડીસી શોક આપીને પરત લાવવામા આવી હતી પરંતુ આ પ્રોસેસના કારણે તેના બ્રેઇન પર અસર થઇ હતી. ત્યારબાદ ન્યૂરોલોજિસ્ટને પણ કન્સલ્ટ કરવામા આવ્યા હતા.
નોંધનીય છે કે,16 ડિસેમ્બરે સામુહિક બળાત્કારનો ભોગ બનેલી મેડિકલની ઉક્ત વિદ્યાર્થિનીનું 29 ડિસેમ્બરના રોજ સિંગાપોરમાં નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 30 ડિસેમ્બરે રવિવારે કરવામાં આવ્યા છે. દેશમાં જોરદાર રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
