For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ સરકાર પર બની રહેશે માયાવતીની માયા

|
Google Oneindia Gujarati News

mayawati
નવી દિલ્હી, 19 માર્ચ: ડીએમકેનું યુપીએને સમર્થન પાછું લેવાની જાહેરાત બાદ બસપા પ્રમુખ માયાવતીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમની પાર્ટી યુપીએને ટેકો આપતી રહેશે. તેમણે જણાવ્યું કે સાંપ્રદાયિક તાકતોને દૂર રાખશે.

માયાવતીએ જણાવ્યુ કે બીએસપી અને યુપીએ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ તેમની પાર્ટી કેન્દ્રને પોતાનું સમર્થન જારી રાખશે. માયાએ જણાવ્યું કે બસપા 2004થી જ યુપીએને બાહરથી સમર્થન આપી રહી છે.

બસપા પ્રમુખે જણાવ્યું કે યુપીએ સમર્થન પરતનો અર્થ છે સાંપ્રદાયિક તાકતોને તક આપવી અને તેમની પાર્ટી એવું નથી ઇચ્છતી. તેમણે જણાવ્યું કે પ્રમોશનમાં રિઝર્વેશન વિધેયક સંસદમાં પેન્ડીંગ છે અને તેમની પાર્ટી લાંબા સમયથી તેને પસાર કરાવવાની માંગ કરી રહી છે.

English summary
we will continue to support UPA said BSP president Mayawati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X