ભાજપમાં સામેલ નહીં થાય યેદિયુરપ્પા, બહારથી કરશે સમર્થન
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ ભાજપમાં સામેલ થવાના સંકેત આપનારા કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભાજપને બહારથી સમર્થન કરશે. પાર્ટીમાં સામેલ નહીં થાય. થોડા સમય પહેલાં મોદીની પીએમ પદની ઉમેદવારીનું સ્વાગત કરનારા યેદિયુરપ્પાનું આ પગલું ભાજપ માટે સારું માનવામાં આવી રહ્યું નથી.

જાણવા મળી રહ્યું છેકે, યેદિયુરપ્પાએ ભાજપમાં ફરીથી સામેલ નહીં થવાનો નિર્ણય પોતાની પાર્ટીના નેતાઓના કહેવાથી કર્યો છે, જે અનેક દલોને છોડીને કર્ણાટક જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમાના કેટલાક ભાજપ વિરોધી પણ છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
