મુશર્રફની રાજનૈતિક કારકિર્દી પર લાગ્યું આજીવન ગ્રહણ!

કોર્ટે આ નિર્ણય બાદ હવે મુશર્રફ પ્રાંતીય, નેશનલ એસેમ્બલી અને સેનેટની ચૂંટણી લડી શકશે નહીં. આ પહેલા 11 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં તેઓ 4 સંસદીય બેઠક- ચિત્રાલ, કરાચી, કસૂર અને ઇસ્લામાબાદમાંથી ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા હતા, પરંતુ હવે તેઓ આવું કરી શકશે નહીં.
કોર્ટે ઓલ પાકિસ્તાન મુસ્લીમ લીગના અધ્યક્ષ મુશર્રફને 11 મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં નજરકેદ રાખવાનો પણ આદેશ આપ્યો છે. જ્યારે ભુટ્ટો હત્યાકાંડ મામલામાં તેમને 14 દિવસની ન્યાયિક તપાસમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને ઇસ્લામાબાદના બાહરી વિસ્તાર શક શહઝાદમાં આવેલા તેમના ફાર્મહાઉસમાં રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમના ફાર્મહાઉસને પહેલેથી જ ઉપજેલ તરીકે જાહેર કરવામાં આવેલું છે. તપાસ પૂરી થયા બાદ એફઆઇએ તેમની ધરપકડ સમયમર્યાદા વધારવાની માગ નહી કરે. મામલાની સુનવણી હવે 14 મેના રોજ થવાની છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોની ડિસેમ્બર 2007માં એક રેલી દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી. મુશર્રફ પર ભુટ્ટોને પૂરતી સુરક્ષા નહીં આપવાનો આરોપ છે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
