'સાઉદીમાં વિઝા મર્યાદાથી વધુ રોકાયેલા ભારતીયો વિરુદ્ધ થશે કાર્યવાહી'

દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું છે કે, વિઝા અનુસાર નક્કી મર્યાથી વધારે સમય સુધી સાઉદી અરબમાં રોકાનારા ભારતીયો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ જેલ, દંડ અને બીજી વખત પ્રવેશ પર રોકની સાથે સ્વદેશ મોકલવાની કાર્યવાહી પણ થઇ શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દૂતાવાસ નક્કી મર્યાદાથી વધુ સમય સુધી રોકાનારા ભારતીય નાગરિકોને આગ્રહ કરે છે કે સાઉદી સરકાર તરફથી 3 જૂલાઇ 2013 સુધી અતિરિક્ત સમયની જાહેરાત થકી આપવામાં આવેલી છૂટછાટનો લાભ લેવામાં વિલંબની કોઇપણ સ્થિતિ ઉભી કરવાથી બચો.
ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે આપાત પ્રમાણ પત્રને જારી કરવાની તિથિના દિવસે જ તેને પ્રાપ્ત કરો. સાઉદી અરબમાં નિતાકત કાયદાના કારણે મોટી માત્રામાં ભારતીય નાગરીકો બેરોજગાર થાય તેવી આશંકા છે. આ ભયથી તેઓ સ્વદેશ પરત ફરી રહ્યાં છે. આ કાયદા અનુસાર કોઇપણ કંપનીમાં દરેક 10 પ્રવાસી કર્મચારીઓમાં એક સાઉદી નાગરીકને સામેલ કરવો પડશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
