વિમાનના ઘોંઘાટથી પોપટનું મોત થતાં 2 લાખનું વળતર!

આયરશાયરને આ ઘટનાની જેમ ઓછી ઉંચાઇ પર ઉડનાર વિમાનનો અવાઝ સાંભળીને એક પોપટ પોતાના વસવાટ પરથી નીચે પડી ગયો હતો અને તેના બંને પગ ભાંગી ગયા હતા. સેના પ્રમુખે બંને મામલાઓમાં નિર્વાહ ખર્ચ આપવાની સહમતિ દર્શાવી છે. આ બંને મામલોઓ ગત ત્રણ વર્ષ દરમિયાન સેનાના વિમાનીની નીચી ઉડાનોના કારણે થયેલા નુકસાનને લીધે નિર્વાહ ખર્ચ માટે કરવામાં આવેલા 200 દાવામાં સામેલ છે. ડેલી મિરરના જણાવ્યા અનુસાર આ દાવાઓને પતાવવા માટે રક્ષા મંત્રાલયે 14 લાખ પાઉન્ડની રકમ અધિકૃત કરી છે.
રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રક્ષા મંત્રાલય એવા બધા કેસમાં નિર્વાહ ખર્ચનું ચૂકવણું કરશે. અમે વિમાનીની નીચી ઉડાનોથી જમીન પર થનાર ખતરાને સારી પેટે સમજે છે. નાગરિકોની સુરક્ષા પણ અમારી પ્રાથમિકતા યાદીમાં સામેલ છે.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
