વિમાનના ઘોંઘાટથી પોપટનું મોત થતાં 2 લાખનું વળતર!

આયરશાયરને આ ઘટનાની જેમ ઓછી ઉંચાઇ પર ઉડનાર વિમાનનો અવાઝ સાંભળીને એક પોપટ પોતાના વસવાટ પરથી નીચે પડી ગયો હતો અને તેના બંને પગ ભાંગી ગયા હતા. સેના પ્રમુખે બંને મામલાઓમાં નિર્વાહ ખર્ચ આપવાની સહમતિ દર્શાવી છે. આ બંને મામલોઓ ગત ત્રણ વર્ષ દરમિયાન સેનાના વિમાનીની નીચી ઉડાનોના કારણે થયેલા નુકસાનને લીધે નિર્વાહ ખર્ચ માટે કરવામાં આવેલા 200 દાવામાં સામેલ છે. ડેલી મિરરના જણાવ્યા અનુસાર આ દાવાઓને પતાવવા માટે રક્ષા મંત્રાલયે 14 લાખ પાઉન્ડની રકમ અધિકૃત કરી છે.
રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રક્ષા મંત્રાલય એવા બધા કેસમાં નિર્વાહ ખર્ચનું ચૂકવણું કરશે. અમે વિમાનીની નીચી ઉડાનોથી જમીન પર થનાર ખતરાને સારી પેટે સમજે છે. નાગરિકોની સુરક્ષા પણ અમારી પ્રાથમિકતા યાદીમાં સામેલ છે.












Click it and Unblock the Notifications
