સરબજીત સિંહે ફરી દાખલ કરી દયા અરજી
ઇસ્લામાબાદ, 12 નવેમ્બરઃ છેલ્લા 22 વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક સરબજીત સિંહે નવેસરથી દયા અરજી દાખલ કરી છે. આ યાચિકામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પાસે મોકલવામાં આવી છે. આ દયા અરજીમાં લખવામાં આવ્યું છે કે જે રીતે ભારતે માનવતાના આધારે પાકિસ્તાનના નાગરીક ખલીલ ચિશ્તીને છોડ્યા છે, તેવી રીતે તેમને પણ છોડી મુકવામાં આવે.
સરબજીતને 1990મા પાકિસ્તાનના બોમ્બ વિસ્ફોટ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફાસીની સજા ફટકારવામાં આવી હતી. સરબજીતે રાષ્ટ્રપતિને અરજી કરી હતી કે તેમની ફાસીની સજા માફ કરી દેવામાં આવે અને તેમને ભારત મોકલી દેવામાં આવે, જેનાથી તે બાકીનું જીવન પોતાના પરિવાર સાથે વિતાવી શકે. તેમણે ઇસ્લામનો હવાલો આપતા કહ્યું હતું કે માફ કરવા જેવું કાર્ય તો ખુદા પણ પસંદ કરે છે અને ખુદા આમ કરવા બદલ રાષ્ટ્રપતિને શાબાશી આપશે.
સરબજીતના વકીલ ઓવૈસ શેખે સરબજીત સાથે લખપત જેલમાં મુલાકાત કરી હતી અને તેની દયા અરજી પર સહી લીધી હતી. વકીલ શેખે પોતાની ભારત યાત્રા અંગે સરબજીતને જણાવ્યું અને તેના પરિવારજનો તરફથી મોકલવામાં આવેલા સંદેશને પણ આપ્યો હતો.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
