સરબજીત સિંહે ફરી દાખલ કરી દયા અરજી
ઇસ્લામાબાદ, 12 નવેમ્બરઃ છેલ્લા 22 વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક સરબજીત સિંહે નવેસરથી દયા અરજી દાખલ કરી છે. આ યાચિકામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પાસે મોકલવામાં આવી છે. આ દયા અરજીમાં લખવામાં આવ્યું છે કે જે રીતે ભારતે માનવતાના આધારે પાકિસ્તાનના નાગરીક ખલીલ ચિશ્તીને છોડ્યા છે, તેવી રીતે તેમને પણ છોડી મુકવામાં આવે.
સરબજીતને 1990મા પાકિસ્તાનના બોમ્બ વિસ્ફોટ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફાસીની સજા ફટકારવામાં આવી હતી. સરબજીતે રાષ્ટ્રપતિને અરજી કરી હતી કે તેમની ફાસીની સજા માફ કરી દેવામાં આવે અને તેમને ભારત મોકલી દેવામાં આવે, જેનાથી તે બાકીનું જીવન પોતાના પરિવાર સાથે વિતાવી શકે. તેમણે ઇસ્લામનો હવાલો આપતા કહ્યું હતું કે માફ કરવા જેવું કાર્ય તો ખુદા પણ પસંદ કરે છે અને ખુદા આમ કરવા બદલ રાષ્ટ્રપતિને શાબાશી આપશે.
સરબજીતના વકીલ ઓવૈસ શેખે સરબજીત સાથે લખપત જેલમાં મુલાકાત કરી હતી અને તેની દયા અરજી પર સહી લીધી હતી. વકીલ શેખે પોતાની ભારત યાત્રા અંગે સરબજીતને જણાવ્યું અને તેના પરિવારજનો તરફથી મોકલવામાં આવેલા સંદેશને પણ આપ્યો હતો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
