ઇરાની સંસદની અંદર ગોળીબારી, 7 લોકોના મોતની સંભાવના
ઇરાનની સંસદમાં કેટલાક હથિયારબંધ લોકો કર્યો હુમલો. આ હુમલામાં 7 લોકોની મોત સાથે 4 લોકોને બાનમાં લીધા હોવાની ખબર
ઇરાનની સંસદની અંદર ગોળીબારી થવાની ખબરો આવી છે. સાથે જ તેવા પણ ખબર આવ્યા છે કે આ હુમલામાં 7 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકોને બાનમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં કેટલા લોકોની મોત થઇ છે કે કેટલાને બાનમાં લેવામાં આવ્યા છે તેના સ્પષ્ટ આંકડા નથી મળ્યા પણ માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં અત્યાર સુધી 7ના મોત થઇ રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ લોકો બંધૂક લઇને સંસદની અંદર ધૂસ્યા હતા.

માર્ચમાં આઇએસઆઇએસ દ્વારા પર્શિયન ભાષામાં વીડિયો રિલિઝ કરવામાં આવ્યો હતો જેમાં ઇરાની નાગરિકોને આઇએસઆઇએસમાં જોડાવાનું કહ્યું હતું. ઇરાનની તસ્મીન ન્યૂઝ એજન્સી દ્વારા જે સમાચાર જણાવવામાં આવ્યા છે તે મુજબ હાલ સુરક્ષાકર્મી અને હુમલો કરનાર વચ્ચે ગોળીબારી ચાલી રહી છે. અને એક વ્યક્તિ દ્વારા દક્ષિણ તેહરાનમાં સ્થિત આયાતોલ્લા ખોમેનિની કબર પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે હાલ પ્રાપ્ત થયેલા ખબર મુજબ બે હુમલાખોરોને પકડવામાં આવ્યા છે તેવી જાણકારી મળી છે.
Unconfirmed reports say seven people martyred in #Iran's parliament shooting spree/4 taken hostage #Tehran
— Tasnim News Agency (@Tasnimnews_EN) June 7, 2017
The pic below shows one of attackers inside #Iran's parliament shooting at forces#Tehran pic.twitter.com/PsjTysRBOA
— Tasnim News Agency (@Tasnimnews_EN) June 7, 2017
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ












Click it and Unblock the Notifications
