ટીમ ઇન્ડિયાની હાર માટે ધોની જવાબદાર: ચેતન શર્મા

ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતના દાવ બાદ વરસાદ પડ્યો હતો. ધોનીનું કહેવું છે કે વરસાદના કારણે ભારતીય સ્પિનર બેઅસર થઇ ગયા હતા. ધોનીએ આ મેચમાં ત્રણ સ્પિનરનો સમાવેશ કર્યો હતો. સ્પિનરોનો જાદૂ ન ચાલતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સરળતાથી 9 વિકેટે હરાવી જીત મેળવી હતી. આ મોટી હારના કારણે ભારત સુપર-8માં ત્રણમાંથી બે મેચ જીત્યા બાદ પણ પાકિસ્તાનથી રનના આધારે પાછળ રહ્યું ગયું અને વર્લ્ડકપમાંથી ભારતીય બહાર થઇ ગઇ.
ચેતન શર્માએ ભારતની હાર માટે હરભજનનો ટીમમાં સમાવેશ ન કરવાની વાત કરી હતી. ચેતન શર્માએ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમવામાં આવેલી અંતિમ મેચમાં ભારત માટે મહત્વપૂર્ણ હતી પરંતુ આ મેચમાં ધોનીએ હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કર્યો ન હતો. ચેતન શર્માએ હરભજન સિંહના વખાણ કરતાં કહ્યું હતું કે આ બોલેરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લીધી છે. હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કરવો જોઇતો હતો.
વર્લ્ડકપની સેમીફાઇનલમાં ક્વાલિફાઇ કરવા માટે ભારત દક્ષિણ આફ્રિકાને 121 રનો પર ઓલઆઉટ કરી શક્યું ન હતું. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર માટે વરસાદને જવાબદાર ગણાવ્યો છે. ચેતન શર્માએ કહ્યું હતું કે ધોનીએ હારની જવાબદારી સ્વિકારી લેવી જોઇએ.
-
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
