જૈન ભિક્ષુઓ માટે ચટ્ટાણો કાપીને બનાવાયી ગુફાઓ
ઉદયગીરી ભારતમાં વાસ્તુશિલ્પની ઉત્કૃષ્ટ કૃતિનું એક આદર્શ ઉદાહરણ છે. ખરા અર્થમાં પ્રાકૃતિક આનંદ અને માનવ વાસ્તુકળાના એક અનોખા મિશ્રણના રૂપમાં પરિભાષિત કરી શકાય છે. આ સ્થળી અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત બૌદ્ધ મઠો, સ્તૂપો અને જૈન સ્થાપત્ય કલાઓની હાજરીથી ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ બન્યું છે.
સામાન્ય રૂતે સૂર્યોદય હિલ્સના રૂપમાં જાણીતી ઉદયગીરી, ભુવનેશ્વરથી 85 કિમી દૂર સ્થિત છે, તથા અહીં સ્થિત 18 ગુફાઓની અંદર કોતરણી તથા વિશદ મૂર્તિકલા અને શિલાલેખ તરફ મોટી સંખ્યામાં પ્રવાસી આકર્ષિત થાય છે. આ ગુફાઓમાં ઉપસ્થિત અનેક શિલાલેખ દર્શાવે છે કે, તેને ખારવેલના શાસનકાળ દરમિયાન જૈન ભિક્ષુઓની આવાસીય પ્રયોજનો માટે પર્વતીય ચટ્ટાણોને કાપીને બનાવવામાં આવી હતી.
ઉદયગીરીમાં ઉદયગીરી ગુફાઓના નામથી કુલ 18 ગુફાઓ છે. ઉદયગીરી નજીક અન્યએક પહાડી ખાંડાગીરીમાં 15 ગુફાઓ છે. ઉદયગીરી તથા ખાંડાગીરી બન્ને જ ઉદયગીરી પ્રવાસન માટે ઘણી જ મહત્વની છે. આ બન્ને પર્વતોની સાથો સાથ, લાંગુડી પર્વત, લલિતગીરી અને રત્નાગીરી પર્વત પણ પોતાના બૌદ્ધ સ્થળ માટે પ્રસિદ્ધ છે. તેમા લલીતગીરીમાં ગૌતમ બુદ્ધના અવશેષ છે. આ આકર્ષણથી ઉદયગીરી પ્રવાસન પર ખર્ચવામાં આવેલા પૈસાની કિંમત અદા થઇ જાય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ બૌદ્ધ તીર્થયાત્રાની ભૂમિ ઉદયગીરીને.

રત્નાગીરી
ઉદયગીરીમાં આવેલું રત્નાગીરી પર્વતીય ટેકરી પરથી કંઇક આવું દેખાય છે

રત્નાગીરી સ્તૂપ
રત્નાગીરીમાં આવેલું રત્નાગીરી સ્તૂપ

રત્નાગીરીની સુંદર સંરચનાઓ
બૌદ્ધ તીર્થયાત્રાની ભૂમિ એટલે ઓરિસ્સાનું ઉદયગીરી

બૌદ્ધ મઠ
રત્નાગીરીમાં એક બૌદ્ધ મઠ

ચટ્ટાણોને કાપીને બનાવાઇ ગુફાઓ
ઉદયગીરીમાં ચટ્ટાણોને કાપીને બનાવવામાં આવેલી ગુફાઓ

પ્રાચીન ગુફાઓ
ઉદયગીરીની પ્રાચીન ગુફાઓ

હાથિગુમ્પા
ઉદયગીરીની હાથિગુમ્પાની પ્રસિદ્ધ ગુફાઓ

ગણેશાગુમ્પા
ઉદયગીરીની સુંદર ગુફાઓમાનીએક ગણેશાગુમ્પા
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
