For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન ભિક્ષુઓ માટે ચટ્ટાણો કાપીને બનાવાયી ગુફાઓ

|
Google Oneindia Gujarati News

ઉદયગીરી ભારતમાં વાસ્તુશિલ્પની ઉત્કૃષ્ટ કૃતિનું એક આદર્શ ઉદાહરણ છે. ખરા અર્થમાં પ્રાકૃતિક આનંદ અને માનવ વાસ્તુકળાના એક અનોખા મિશ્રણના રૂપમાં પરિભાષિત કરી શકાય છે. આ સ્થળી અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત બૌદ્ધ મઠો, સ્તૂપો અને જૈન સ્થાપત્ય કલાઓની હાજરીથી ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ બન્યું છે.

સામાન્ય રૂતે સૂર્યોદય હિલ્સના રૂપમાં જાણીતી ઉદયગીરી, ભુવનેશ્વરથી 85 કિમી દૂર સ્થિત છે, તથા અહીં સ્થિત 18 ગુફાઓની અંદર કોતરણી તથા વિશદ મૂર્તિકલા અને શિલાલેખ તરફ મોટી સંખ્યામાં પ્રવાસી આકર્ષિત થાય છે. આ ગુફાઓમાં ઉપસ્થિત અનેક શિલાલેખ દર્શાવે છે કે, તેને ખારવેલના શાસનકાળ દરમિયાન જૈન ભિક્ષુઓની આવાસીય પ્રયોજનો માટે પર્વતીય ચટ્ટાણોને કાપીને બનાવવામાં આવી હતી.

ઉદયગીરીમાં ઉદયગીરી ગુફાઓના નામથી કુલ 18 ગુફાઓ છે. ઉદયગીરી નજીક અન્યએક પહાડી ખાંડાગીરીમાં 15 ગુફાઓ છે. ઉદયગીરી તથા ખાંડાગીરી બન્ને જ ઉદયગીરી પ્રવાસન માટે ઘણી જ મહત્વની છે. આ બન્ને પર્વતોની સાથો સાથ, લાંગુડી પર્વત, લલિતગીરી અને રત્નાગીરી પર્વત પણ પોતાના બૌદ્ધ સ્થળ માટે પ્રસિદ્ધ છે. તેમા લલીતગીરીમાં ગૌતમ બુદ્ધના અવશેષ છે. આ આકર્ષણથી ઉદયગીરી પ્રવાસન પર ખર્ચવામાં આવેલા પૈસાની કિંમત અદા થઇ જાય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ બૌદ્ધ તીર્થયાત્રાની ભૂમિ ઉદયગીરીને.

રત્નાગીરી

રત્નાગીરી

ઉદયગીરીમાં આવેલું રત્નાગીરી પર્વતીય ટેકરી પરથી કંઇક આવું દેખાય છે

રત્નાગીરી સ્તૂપ

રત્નાગીરી સ્તૂપ

રત્નાગીરીમાં આવેલું રત્નાગીરી સ્તૂપ

રત્નાગીરીની સુંદર સંરચનાઓ

રત્નાગીરીની સુંદર સંરચનાઓ

બૌદ્ધ તીર્થયાત્રાની ભૂમિ એટલે ઓરિસ્સાનું ઉદયગીરી

બૌદ્ધ મઠ

બૌદ્ધ મઠ

રત્નાગીરીમાં એક બૌદ્ધ મઠ

ચટ્ટાણોને કાપીને બનાવાઇ ગુફાઓ

ચટ્ટાણોને કાપીને બનાવાઇ ગુફાઓ

ઉદયગીરીમાં ચટ્ટાણોને કાપીને બનાવવામાં આવેલી ગુફાઓ

પ્રાચીન ગુફાઓ

પ્રાચીન ગુફાઓ

ઉદયગીરીની પ્રાચીન ગુફાઓ

હાથિગુમ્પા

હાથિગુમ્પા

ઉદયગીરીની હાથિગુમ્પાની પ્રસિદ્ધ ગુફાઓ

ગણેશાગુમ્પા

ગણેશાગુમ્પા

ઉદયગીરીની સુંદર ગુફાઓમાનીએક ગણેશાગુમ્પા

English summary
Udayagiri is a perfect example of architectural masterpiece in India. In fact one can correctly define it as ‘a unique blend of natural bliss and human architecture’. The place is of huge architectural and historical importance owing to the Buddhist monasteries, stupas and ruins of Jain architecture that have
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X