શ્રાવણમાં શિવની ભસ્મ આરતીનું શું છે મહત્વ?
શ્રવાણ માસમાં શિવ ભક્તિનું અને ખાસ કરીને શિવજીની ભસ્મ આરતીનું ખૂબ મહત્વ હોય છે. શા માટે, જાણો અહીં...
શ્રાવણનો પહેલો સોમવાર જ્યાં જાતકોને તમામ સમસ્યાઓ અને બંધનોથી મુક્તિ અપાવનાર હોય છે અને બીજો સોમવાર શિવભક્તોને સારુ એવું સ્વાસ્થ્ય અને બળ પ્રદાન કરનાર છે. શ્રાવણની પૂજાનું ખાસ મહત્વ હોય છે, શ્રાવણ હંમેશા લોકોની ખુશી, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે, જોકે શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ રીતે પૂજા-આરતી કરવામાં આવે છે. લોકો શિવલિંગને દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવે છે, જ્યારે ક્યાંકને ક્યાંક ભસ્મથી આરતી થાય છે.
આમ તો દરેક સ્થળે મંદિરોના હિસાબે પૂજા થાય છે પરંતુ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ખાસ પ્રકારની ભસ્મ આરતી હોય છે. આવો જાણીએ કે શું છે આ ભસ્મ આરતીનું મહત્વ તસવીરોમાં...

વ્યક્તિ ભસ્મમાં મળી જશે
કહેવાય છે કે વ્યક્તિ એક દિવસ આવી જ ભસ્મ રાખમાં ભળી જશે. એટલા માટે આ ભસ્મથી પૂજા કરવામાં આવે છે જેથી ભસ્મ દ્વારા વ્યક્તિ ભગવાન શિવથી જોડાયેલો રહે.

વૃક્ષ-છોડવાઓ-માટીથી પ્રેમ
શિવજી હંમેશા જંગલો અને પહાડોમાં રહ્યા છે એટલા માટે તેમને હંમેશા વૃક્ષ-છોડ-માટી સાથે પ્રેમ રહે છે, એવું માનવામાં આવે છે કે ભસ્મ દ્વારા વ્યક્તિ તેમની નિકટ પહોંચવાની કોશીશ કરે છે.

રાખનું તિલક
રાખ હંમેશા પવિત્ર માનવામાં આવે છે એટલા માટે લોકો વાસણોને રાખથી ધોતા હતા. એટલા માટે જ્યારે રાખનું તિલક કરવામાં આવે છે તો વ્યક્તિનું દિલ-દિમાગ શુદ્ધ થઇ જાય છે.

શક્તિ પ્રદાન કરે છે
ભસ્મ વ્યક્તિની અંદર એક શક્તિ પ્રદાન કરે છે, ભસ્મ ધારણ કરનારા ભગવાન શિવ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ અનુસાર ખુદને ઢાળી લેવા જોઇએ.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
