ગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલ
ગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલ
નવી દિલ્હીઃ 1984ના સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટે ઉંમર કેદની સજા ફટકારી છે. 34 વર્ષ બાજ આ મામલામાં આવેલા ફેસલાનો દિલ્હીના સીએમ કેજરીવાલે સ્વાગત કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સજ્જન કુમારને સજા ફટકાર્યાના ફેસલાનું સ્વાગત છે અને અપેક્ષા રાખીએ છીએ કે 2002ના ગુજરાત રમખાણો અને મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા આપવામાં આવશે.

રમખાણોમાં સામેલ દરેક નેતાને સજા મળે
સજ્જન કુમારને દોષિત કરાર આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દંગામાં સામેલ અન્ય નેતાઓને પણ સજા મળવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે ઓછામાં ઓછા 34 વર્ષ બાદ સિખ સમુદાયના લોકોને ન્યાય મળ્યો છે. અપેક્ષા છે કે આ મામલામાં સામેલ અન્ય મોટા નેતાઓને પણ સજા મળશે.
|
ગુજરાત અને મુઝફ્ફરનગર રમખાણોના ષડયંત્રકારોને પણ સજા મળે
તેમણે અપેક્ષા જતાવી છે કે ગુજરાત અને મુઝફ્ફરનગર રમખાણોના ષડયંત્રકારોને પણ આવી રીતે જ સજા મળશે. ઉલ્લેખનીય છે કે સિખ વિરોધી રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ફેસલો આવતાં જ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું, આ નિર્દોષ અને પીડિતો માટે બહુ લાંબો ઈંતેજાર રહ્યો, જેમની હત્યા સત્તામાં રહેનારાઓએ કરી હતી.

રમખાણોનું ષડયંત્ર રચનારાઓને છોડવા ન જોઈએ
કેજરીવાલે કહ્યું કે કોઈ ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, કોઈપણ દંગામાં સામેલ હોવા પર તે શખ્સને છોડવો ન જોઈએ. સોમવારે દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના ફેસલાને પલટતાં સજ્જન કુમારને ઉંમર કેદની સજા ફટકારી હતી. કોર્ટે આ દરમિયાન કહ્યું કે 37 વર્ષ બાદ દિલ્હીમાં 1947 જેવો કત્લેઆમ થયો હતો. આરોપીઓને બચાવવા અને કેસને દબાવવાની પૂરી કોશિશ કરવામાં આવી હતી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
